Al-Bayyina
سورة البينة
وَ مَاۤ اُمِرُوۡۤا اِلَّا لِیَعۡبُدُوا اللّٰہَ مُخۡلِصِیۡنَ لَہُ الدِّیۡنَ ۬ۙ حُنَفَآءَ وَ یُقِیۡمُوا الصَّلٰوۃَ وَ یُؤۡتُوا الزَّکٰوۃَ وَ ذٰلِکَ دِیۡنُ الۡقَیِّمَۃِ ؕ﴿۵﴾
(૫) અને તેમને ફકત એ જ હુકમ આપવામાં આવ્યો હતો કે તેઓ અલ્લાહની ઇબાદત કરે અને એવી હાલતમાં કે દીનને તે (અલ્લાહ)ના માટે ખાલીસ કરે અને નમાઝ કાયમ કરે અને ઝકાત આપે, અને એ જ સાચો અને મજબૂત દીન છે!
جَزَآؤُہُمۡ عِنۡدَ رَبِّہِمۡ جَنّٰتُ عَدۡنٍ تَجۡرِیۡ مِنۡ تَحۡتِہَا الۡاَنۡہٰرُ خٰلِدِیۡنَ فِیۡہَاۤ اَبَدًا ؕ رَضِیَ اللّٰہُ عَنۡہُمۡ وَ رَضُوۡا عَنۡہُ ؕ ذٰلِکَ لِمَنۡ خَشِیَ رَبَّہٗ ٪﴿۸﴾
(૮) તેમનો બદલો તેમના પરવરદિગાર પાસે હંમેશા રહેવાવાળી જન્નતો છે, જેની હેઠળ નદીઓ વહે છે; તેમાં તેઓ હંમેશ માટે રહેશે; અલ્લાહ તેઓથી રાજી છે અને તેઓ અલ્લાહથી રાજી છે, અને આ બધું તેના માટે છે કે જે પોતાના પરવરદિગારથી ડરે!