Al-Muddathir
سورة المدثر
وَ مَا جَعَلۡنَاۤ اَصۡحٰبَ النَّارِ اِلَّا مَلٰٓئِکَۃً ۪ وَّ مَا جَعَلۡنَا عِدَّتَہُمۡ اِلَّا فِتۡنَۃً لِّلَّذِیۡنَ کَفَرُوۡا ۙ لِیَسۡتَیۡقِنَ الَّذِیۡنَ اُوۡتُوا الۡکِتٰبَ وَ یَزۡدَادَ الَّذِیۡنَ اٰمَنُوۡۤا اِیۡمَانًا وَّ لَا یَرۡتَابَ الَّذِیۡنَ اُوۡتُوا الۡکِتٰبَ وَ الۡمُؤۡمِنُوۡنَ ۙ وَ لِیَقُوۡلَ الَّذِیۡنَ فِیۡ قُلُوۡبِہِمۡ مَّرَضٌ وَّ الۡکٰفِرُوۡنَ مَاذَاۤ اَرَادَ اللّٰہُ بِہٰذَا مَثَلًا ؕ کَذٰلِکَ یُضِلُّ اللّٰہُ مَنۡ یَّشَآءُ وَ یَہۡدِیۡ مَنۡ یَّشَآءُ ؕ وَ مَا یَعۡلَمُ جُنُوۡدَ رَبِّکَ اِلَّا ہُوَ ؕ وَ مَا ہِیَ اِلَّا ذِکۡرٰی لِلۡبَشَرِ ﴿٪۳۱﴾
(૩૧) અને અમોએ ફકત ફરિશ્તાઓને જહન્નમના રખેવાળો બનાવ્યા, અને અમોએ તેમની સંખ્યા ફકત નાસ્તિકોની આજમાઇશ માટે રાખી છે, જેથી જેમને કિતાબ આપવામાં આવી છે તેમને યકીન થઇ જાય, અને જેઓ ઇમાન લાવ્યા છે તેમના ઇમાનમાં વધારો થાય, અને જેમને કિતાબ આપવામાં આવી છે તેઓ તથા ઇમાન લાવનારાઓને શક ન થાય, અને જેમના દિલો બીમાર છે તથા જેઓ નાસ્તિક છે તેઓ કહે કે આ મિસાલથી અલ્લાહનો શુ ઇરાદો છે?! (હા) આ રીતે અલ્લાહ જેને ચાહે છે તેને ગુમરાહ કરે છે, અને જેને ચાહે છે હિદાયત આપે છે, અને તારા પરવરદિગારના લશ્કરોને તેના સિવાય કોઇ જાણતું નથી, અને આ ફકત લોકો માટે નસીહત છે.