Ash-Shuara
سورة الشعراء
قَالَ اٰمَنۡتُمۡ لَہٗ قَبۡلَ اَنۡ اٰذَنَ لَکُمۡ ۚ اِنَّہٗ لَکَبِیۡرُکُمُ الَّذِیۡ عَلَّمَکُمُ السِّحۡرَ ۚ فَلَسَوۡفَ تَعۡلَمُوۡنَ ۬ؕ لَاُقَطِّعَنَّ اَیۡدِیَکُمۡ وَ اَرۡجُلَکُمۡ مِّنۡ خِلَافٍ وَّ لَاُوصَلِّبَنَّکُمۡ اَجۡمَعِیۡنَ ﴿ۚ۴۹﴾
(૪૯) (ફિરઔને) કહ્યું કે હું તમને રજા આપું તે પહેલાં તમે તેના પર ઇમાન લાવ્યા? બેશક એ તમારો ઉસ્તાદ (જાદુગર) છે કે જેણે તમને જાદુ શીખવેલ, પરંતુ જલ્દી તમે જાણી લેશો; હું તમારા ઉલ્ટા સુલ્ટા (જમણો હાથ અને ડાબો પગ અથવા ઉલ્ટું) હાથ અને પગ કાપી નાખીશ અને તમને બધાને ફાંસીએ ચઢાવીશ!
اِلَّا الَّذِیۡنَ اٰمَنُوۡا وَ عَمِلُوا الصّٰلِحٰتِ وَ ذَکَرُوا اللّٰہَ کَثِیۡرًا وَّ انۡتَصَرُوۡا مِنۡۢ بَعۡدِ مَا ظُلِمُوۡا ؕ وَ سَیَعۡلَمُ الَّذِیۡنَ ظَلَمُوۡۤا اَیَّ مُنۡقَلَبٍ یَّنۡقَلِبُوۡنَ ﴿۲۲۷﴾٪
(૨૨૭) સિવાય (તે શાયરો) કે જેઓ ઇમાન લાવ્યા અને સારા કામો કર્યા અને અલ્લાહને વધારે યાદ કર્યા, અને જ્યારે તેમના પર ઝુલ્મ થાય છે ત્યારે (બચાવ માટે) મદદ માંગે છે; અને નજીકમાં જ ઝાલિમો જાણી લેશે કે તેઓને કંઇ જગ્યાએ પાછા ફેરવવામાં આવશે.