فَاَمَّا الۡاِنۡسَانُ اِذَا مَا ابۡتَلٰىہُ رَبُّہٗ فَاَکۡرَمَہٗ وَ نَعَّمَہٗ ۬ۙ فَیَقُوۡلُ رَبِّیۡۤ اَکۡرَمَنِ ﴿ؕ۱۵﴾
(૧૫) પરંતુ જ્યારે ઇન્સાનને તેનો પરવરદિગાર અજમાવે છે, અને તેનો ઇકરામ (સન્માન) કરે છે, અને નેઅમતોથી નવાજે છે ત્યારે તે કહે છે કે મારા પરવરદિગારે મારો ઇકરામ કર્યો છે!