Nooh
سورة نوح
یَغۡفِرۡ لَکُمۡ مِّنۡ ذُنُوۡبِکُمۡ وَ یُؤَخِّرۡکُمۡ اِلٰۤی اَجَلٍ مُّسَمًّی ؕ اِنَّ اَجَلَ اللّٰہِ اِذَا جَآءَ لَا یُؤَخَّرُ ۘ لَوۡ کُنۡتُمۡ تَعۡلَمُوۡنَ ﴿۴﴾
(૪) (જો આમ કરશો તો) તે તમારા ગુનાહ માફ કરશે, અને તમને ચોક્કસ મુદ્દત સુધી (જીવનની) મોહલત આપશે કારણકે અલ્લાહે મુકર્રર કરેલ સમય જયારે આવી પહોંચશે ત્યારે મોહલત આપવામાં નહી આવે જો તમે જાણતા હોત!
وَ اِنِّیۡ کُلَّمَا دَعَوۡتُہُمۡ لِتَغۡفِرَ لَہُمۡ جَعَلُوۡۤا اَصَابِعَہُمۡ فِیۡۤ اٰذَانِہِمۡ وَ اسۡتَغۡشَوۡا ثِیَابَہُمۡ وَ اَصَرُّوۡا وَ اسۡتَکۡبَرُوا اسۡتِکۡبَارًا ۚ﴿۷﴾
(૭) અને મેં જયારે પણ તેમને બોલાવ્યા કે જેથી તું તેઓને માફ કરે ત્યારે તેઓએ પોતાની આંગળીઓ કાનમાં રાખી અને પોતાના કપડા ઓઢી લીધા, અને પોતાના વિરોધ પર અડગ રહ્યા અને ખૂબજ ઘમંડ કર્યો!
رَبِّ اغۡفِرۡ لِیۡ وَ لِوَالِدَیَّ وَ لِمَنۡ دَخَلَ بَیۡتِیَ مُؤۡمِنًا وَّ لِلۡمُؤۡمِنِیۡنَ وَ الۡمُؤۡمِنٰتِ ؕ وَ لَا تَزِدِ الظّٰلِمِیۡنَ اِلَّا تَبَارًا ﴿٪۲۸﴾
(૨૮) અય મારા પરવરદિગાર! તું મને માફ કર અને મારા વાલેદૈનને પણ, અને દરેક તે શખ્સને કે જે ઇમાનની હાલતમાં મારા ઘરમાં દાખલ થયો, અને તમામ ઇમાનદાર મરદ તથા તમામ ઇમાનદાર ઔરતોને; અને ઝાલિમો માટે હલાકત સિવાય કાંઇજ ન વધારજે!